ગુજરાતી મુંબઈકર ક્રાંતિગુરુ પંડિત શ્યામજી કૃષ્ણવર્મા

હેમંતકુમાર ગજાનન પાધ્યા (યુ.કે.) ભારતની સ્વતંત્રતાનો ઈતિહાસ તટસ્થ અને પક્ષપાત રહીત સત્યસ્વરુપમાં લખવામાં આવ્યો હોત તો એમાં પંડિત શ્યામજી કૃષ્ણવર્માજી [ભનુશાળી]નું શુભનામ સુવર્ણ અક્ષરોમાં...

ગરવી ગુજરાતે ગૌરવવંતી તક ગુમાવી

– હેમંતકુમાર ગજાનન પાધ્યા   ચાલુ વર્ષનાં જુન મહિનામાં ભારતીય સ્વાતંત્ર્યનાં પ્રપિતામહ પંડિત શ્યમજી કૃષ્ણવર્માજીના લંડન સ્થિત ઘરનાં વેચાણનાં સમાચાર ભારત અને ઈંગ્લંડમાં સમાચાર...

ક્રાંતિગુરુ પંડિત શ્યામજી કૃષ્ણવર્માનાં જીવન ઘડતરમાં બ્રાહ્મણોનું યોગદાન

  -હેમંતકુમાર ગજાનન પાધ્યા   પંડિત શ્યામજી કૃષ્ણવર્માનું જીવન એક અત્યંત રસસ્પદ અને સામાન્ય વ્યક્તિને ઘણી જ પ્રેરણા આપનારું છે. પંડિત શ્યામજી, ગાંધીજીની જેમ...